Tuesday, October 31, 2017

Home » Saurashtra » Latest News » Amreli» Bagasara gausalamam struck Truth 15 cows antidote, resentment Village અમરેલી: ગૌશાળામાં ઘુસી સિંહોએ 15 ગાયોનું કર્યું મારણ, ગામ લોકોમાં રોષ


Jaydev Varu, Amreli | Last Modified - Oct 10, 2017, 10:26 AM IST
બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામની ગૌશાળામા જંગલી હિંસક પ્રાણી ત્રાટક્યા હતા. ગૌશાળાની 15 ગાયો ને મોત ને ઘાટ ઉતારી દીધી
આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા ગૌશાળામા ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા હતા.
+6 બીજી સ્લાઈડ્સ જુઓ
આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા ગૌશાળામા ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા હતા.
અમરેલી : બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામની ગૌશાળામા જંગલી હિંસક પ્રાણી ત્રાટક્યા હતા. ગૌશાળાની 15 ગાયો ને મોત ને ઘાટ ઉતારી દીધી છે. મળતી માહિતી મુજબ 1થી વધુ સિંહો ગૌશાળામા ત્રાટક્યા હોવાનું ગ્રામજનો નુ અનુમાન છે. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા ગૌશાળામા ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા હતા. ગ્રામજનો દ્વારા વનવિભાગ ને જાણ કરવામાં આવી છે. એક સાથે 15થી વધુ ગાયોના મારણ થવાના કારણે ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.(તસવીર- જયદેવ વરૂ)

No comments: