Wednesday, February 28, 2018

જૂનાગઢ: 9 નાથ, 84 સિદ્ધ, 64 જોગણી, 52 વીર અને

DivyaBhaskar News Network | Last Modified - Feb 04, 2018, 03:50 AM IST
જૂનાગઢ: 9 નાથ, 84 સિદ્ધ, 64 જોગણી, 52 વીર અને 33 કરોડ દેવી-દેવાતાનાં જ્યાં બેસણા છે એવા ગિરનારનો મહામ્ય અનેરૂં છે. ગિરનાર...
જૂનાગઢ: 9 નાથ, 84 સિદ્ધ, 64 જોગણી, 52 વીર અને
જૂનાગઢ: 9 નાથ, 84 સિદ્ધ, 64 જોગણી, 52 વીર અને 33 કરોડ દેવી-દેવાતાનાં જ્યાં બેસણા છે એવા ગિરનારનો મહામ્ય અનેરૂં છે. ગિરનાર રેવતાચલ પર્વત તરીકે પણ ઓળખાય છે. તે એક સુતેલા ઋષિ સમાન છે. ગિરનાર ગુજરાત રાજ્યનો સૌથી ઉંચો પર્વત છે. ગિરનારમાં સાત શિખર આવેલા છે.જેમાં ગોરખનાથનું શિખર સૌથી ઉંચુ છે.ગિરનાર પર્વત ઉપર 18 મુખ્ય મંદિર આવેલા છે.

No comments: