Wednesday, February 28, 2018

વિજશોકનાં કારણે સિંહનું મોત થયાનું જણાય છે- DFO

DivyaBhaskar News Network | Last Modified - Feb 26, 2018, 02:00 AM IST
વિજશોકનાં કારણે સિંહનું મોત થયાનું જણાય છે- DFO અમરેલીના ડીએફઓ શકીરા બેગમે આ સિંહનુ મોત કઇ રીતે થયુ તે અંગે...
  • વિજશોકનાં કારણે સિંહનું મોત થયાનું જણાય છે- DFO
    વિજશોકનાં કારણે સિંહનું મોત થયાનું જણાય છે- DFO

    અમરેલીના ડીએફઓ શકીરા બેગમે આ સિંહનુ મોત કઇ રીતે થયુ તે અંગે મોડી સાંજે જણાવ્યું હતુ કે પોસ્ટમોર્ટમમા પ્રથમ દ્રષ્ટિએ વિજશોકથી સિંહનુ મોત થયાનુ જણાઇ રહ્યું છે. એફએસએલના રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે. હાલમા આસપાસમા વાડી ખેતરોમા તપાસ ચાલી રહી છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020003-1179700-NOR.html

No comments: