Wednesday, February 28, 2018

ગિરનાર પર રોપવે બનતાં ડોળી મજુરો બેકાર બનશે


DivyaBhaskar News Network | Last Modified - Feb 22, 2018, 03:05 AM IST
જૂનાગઢમાં ગિરનારમાં પર્વત પર બનનારા રોપ-વેથી પર્વત પર ડોળીવાળા તરીકે કામ કરતા તેમજ તેડાગાર તરીકે કામ કરતા મજુરો...
  • ગિરનાર પર રોપવે બનતાં ડોળી મજુરો બેકાર બનશે
    જૂનાગઢમાં ગિરનારમાં પર્વત પર બનનારા રોપ-વેથી પર્વત પર ડોળીવાળા તરીકે કામ કરતા તેમજ તેડાગાર તરીકે કામ કરતા મજુરો બેકાર બની જશે. આથી ગિરનાર ડોળી એસોસીએશન મંડળએ પોતાની રોજગારી ન છીનવવા કલેક્ટરને આવેદન પાઠવ્યુ હતું. આવેદનમાં ડોળી એસોસીએશનએ માંગ કરી હતી કે પર્વત પર ડોળીવાળા તરીકે કામ કરતા મજુરોને રોપ-વે બનાવનારી બ્રેકો કંપની તરફથી યોગ્ય ‌વળતર આપવામા આવે. તેમજ ડોળી એસોસીએશન મંડળ દ્વારા કરવામાં આવેલી વિવિધ માંગણીઓ સરકાર દ્વારા પુરી કરવામાં આવે.

No comments: