Wednesday, February 28, 2018

પાનખરનું એક સુક્કું પાન છું, ડાળીએ તરછોડેલ, હું વન વગડામાં વેરાન છું

Bhaskar News, Junagadh | Last Modified - Feb 19, 2018, 01:52 AM IST
એક ડાળીનાં સંગમાં પાનની કેટલી તાકાત હોય છે.
પાનખરનું એક સુક્કું પાન છું, ડાળીએ તરછોડેલ,  હું વન વગડામાં વેરાન છું
પાનખરનું એક સુક્કું પાન છું, ડાળીએ તરછોડેલ, હું વન વગડામાં વેરાન છું
જૂનાગઢ : એક ડાળીનાં સંગમાં પાનની કેટલી તાકાત હોય છે. એક પ્રકારની સ્થિરતા હોય છે. ડાળી સાથે જોડાયેલ પાન વાવાઝોડાને પણ માત આપે છે. પરંતુ ડાળીથી છુટા પડ્યા બાદ પાનની વ્યથા કેવી હોય છે ω.વાવાઝોડાને માત આપનાર પાન ડાળીથી છૂટું પડ્યા બાદ ફૂંકથી પણ ડરે છે. તણખાની વાત તો દુર, સુર્યનાં કિરણથી પણ તપે છે.કવિનાં શબ્દોમાં પાન શું કહેતુ હશે ω પાનખરનું એક સુક્કું પાન છું, ડાળીએ તરછોડેલ, હું વન વગડામાં વેરાન છું.

No comments: