Saturday, February 24, 2018

કુંભારીયામાં વાછરડાનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો

DivyaBhaskar News Network | Last Modified - Feb 15, 2018, 02:10 AM IST
પ્રાંચી નજીક આવેલા કુંભારીયા ગામે ઘણાં સમયથી દીપડાનો આતંક જોવા મળી રહયો છે. અને થોડા દિવસો પહેલા વાછરડીનું મારણ...
કુંભારીયામાં વાછરડાનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો
કુંભારીયામાં વાછરડાનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો
પ્રાંચી નજીક આવેલા કુંભારીયા ગામે ઘણાં સમયથી દીપડાનો આતંક જોવા મળી રહયો છે. અને થોડા દિવસો પહેલા વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળતો હતો અને વન વિભાગે આ ખુંખાર દીપડાને પાંજરે પુરાવા પાંજરૂ મુકયું હતું અને મારણની લાલચમાં અંદર ઘુસેલો દીપડો પાંજરામાં કેદ થઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

No comments: