Friday, April 27, 2018

જૂનાગઢ | જૂનાગઢ કૃષિ યુનિ.નાં મોતીબાગમાં પુત્રંજીવા નામનું વૃક્ષ છે

DivyaBhaskar News Network | Last Modified - Apr 21, 2018, 03:45 AM IST
જૂનાગઢ | જૂનાગઢ કૃષિ યુનિ.નાં મોતીબાગમાં પુત્રંજીવા નામનું વૃક્ષ છે આ વૃક્ષ જૂનાગઢ મહાનગરપાલિકાનાં હેરિટેજ...
જૂનાગઢ | જૂનાગઢ કૃષિ યુનિ.નાં મોતીબાગમાં પુત્રંજીવા નામનું વૃક્ષ છે આ વૃક્ષ જૂનાગઢ મહાનગરપાલિકાનાં હેરિટેજ વૃક્ષની યાદીમાં પણ છે અા વૃક્ષનાં ફળનો ઉપયોગ ઔષધિમાં થાય છે. પુત્રંજીવા વૃક્ષ તેના ગુણો આધારે નામ છે, આ અંગે આયુર્વેદીક કોલેજનાં એમ.ડી. ડો.આરતીબેન રૂપાણીએ કહ્યુ હતું કે જન્મતાની સાથે બાળક મૃત્યુ પામે અથવા મૃત બાળક જન્મતુ હોય તેવા કિસ્સામાં પુત્રંજીવા વૃક્ષનાં બીજની માળા પહેરવાથી તેમાં રાહત થાય છે.  
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034503-1513611-NOR.html

No comments: