Saturday, August 31, 2019

જૂનાગઢ : પર્યાવરણને થતા નૂકશાનને રોકવા માટે મહિલાઓમાં જાગૃતિ આવે

DivyaBhaskar News Network

Aug 31, 2019, 06:50 AM IST
જૂનાગઢ : પર્યાવરણને થતા નૂકશાનને રોકવા માટે મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે જૂનાગઢ ઉમા મહિલા મંડળે શરૂઆત કરી છે. જયશ્રીબેન દેલવાડિયાને જીજ્ઞાબેન ઘેટીયા દ્વારા ગણપતિ બનાવતા બધા બહેનોને શિખવવામાં આવ્યું હતું. આ મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિનું આગામી તા.1 નાં રોજ શહિદ પાર્ક ખાતે સાંજે 5 થી 6, વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે તેવું શિલ્પાબેન આરદેશણાની યાદીમાં જણાવાયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-awareness-should-be-given-to-women-to-prevent-environmental-damage-065010-5363046-NOR.html

No comments: