Tuesday, June 30, 2020

મેઘમહેર બાદ લીલિયા ખારાપાટના શેત્રુજી નદીમાં પાણી આવતા સાવજોને લીલાલહેર થઇ ગયા

દિવ્ય ભાસ્કર

Jun 26, 2020, 05:44 AM IST

લીલીયા. લીલીયા ખારાપાટ વિસ્તારના શેત્રુજી નદી તેમજ આસપાસના ગામોમા 40થી વધુ સાવજો વસવાટ કરી રહ્યાં છે. ઉનાળા દરમિયાન તો અહી વનવિભાગ દ્વારા સિંહોને પીવાના પાણી માટે કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવામા આવે છે. જો કે હાલ મેઘમહેર થતા શેત્રુજી નદીમા પુર આવતા અહીના સાવજોને લીલા લહેર થઇ ગયા છે. વરસાદ બાદ પટમાં ખિલેલી હરીયાળીને સાવજો મનભરીને માણી માણી રહ્યા છે.   
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/liliya/news/after-rain-the-water-coming-into-the-shetruji-river-of-lilia-kharapat-turned-green-127447796.html

No comments: