Tuesday, June 30, 2015

અમરેલી |ગીરની મધ્યમા આવેલી સુપ્રસિધ્ધ તુલશીશ્યામની જગ્યાના મહંત સ્વ. ભોળાદાસબાપુની

DivyaBhaskar News Network
Jun 01, 2015, 03:35 AM IST
 
અમરેલી |ગીરની મધ્યમા આવેલી સુપ્રસિધ્ધ તુલશીશ્યામની જગ્યાના મહંત સ્વ. ભોળાદાસબાપુની પ્રથમ પુણ્યતિથીએ આગામી તા. 2/6ના રોજ હનુમાન ચાલીસાના પાઠનુ આયોજન કરાયુ છે. અહીના શ્યામભુવનમા ભગવાન શ્રી શ્યામના ગુણગાન તથા હનુમાન ચાલીસાના પાઠની સવારે નવ કલાકે શરૂઆત થશે. અહી મહાપ્રસાદનુ પણ બપોરે આયોજન કરાયુ છે તેમ માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂએ જણાવ્યું હતુ.

No comments: