Tuesday, June 30, 2015

આંબા અને ચીકુમાં પાક ઉતારવાના ઇજારા માટે નર્સરી હરાજીમાં ભાગ લેવો.


DivyaBhaskar News Network
Jun 11, 2015, 08:40 AM IST

અમરેલી |બાગાયત વિભાગના ફળરોપા ઉછેર કેન્દ્ર નાગેશ્રી ખાતેથી ખરીફ ઋતુમા બાગાયતી પાક લેવા તેમજ આંબા અને ચીકુમા પાક લેવા માટે ચાલુ વર્ષ 2015-16નો ઇજારો આપવાનો છે. આથી રસ ધરાવતા ઇજારદાર, વ્યકિત કે સંસ્થાના પ્રતિનિધિઓએ તા. 12ના રોજ બપોરે 4 કલાકે નાગેશ્રી ફળ નર્સરી ખાતે હરરાજીમાં ભાગ લેવા યાદીમાં જણાવાયું છે.

No comments: