Tuesday, June 30, 2015

ગીર મધ્યમાં આવેલા તુલસીશ્યામમાં સન્માન સમારોહનું આયોજન કરાયું.

DivyaBhaskar News Network
Jun 14, 2015, 05:35 AM IST
અમરેલી |ગીરમધ્યમા આવેલ સુપ્રસિધ્ધ તુલસીશ્યામ મંદિર ખાતે તા. 17ના રોજ સવારે 9:30 કલાકે સન્માન સમારોહનું આયોજન કરવામા આવ્યું છે. તાજેતરમાં પુર્વ કૃષિમંત્રી સંઘાણીની નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો.ઓ. બેંકના ચેરમેનપદે વરણી થતા સન્માન કાર્યક્રમનું આયોજન કરાયુ છે. વડના સરપંચ ભુપતભાઇ ધાખડા તરફથી મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. ટ્રસ્ટી માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ, ભીમભાઇ બોરીચા સંઘાણીનું સન્માન કરશે.

No comments: