Thursday, June 9, 2011

જશાપુર ગીર ગામમાં ત્રણ સાવજોના ધામા.

Source: Bhaskar News, Talala   |   Last Updated 12:20 AM [IST](09/06/2011)
તાલાલાનાં જશાપુર ગીર ગામે ૩ સિંહોએ આવી ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. તાલાલા તાલુકાનાં જશાપુર ગીર ગામમાં ૩ સિંહ આવી ચઢ્યા હતા.
અને ગામમાં રહેલા રામધણની એક ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આ વનરાજો હાલ પણ ગામની સીમમાં જ પડાવ નાખ્યો હોવાનું જણાતા ગ્રામજનોમાં વધુ ભય ફેલાયો હતો.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-three-lion-came-in-jashapur-gir-village-2171441.html

No comments: