
Bhaskar News, Sutrapada
| Jul 04, 2013, 01:38AM IST
તેમની ગાય ગતરાત્રે મંદિરની બાજુમાં બાંધી હતી. ત્યારે ગતરાત્રે ૨:૩૦ વાગ્યે એક દીપડો આવી ચઢ્યો હતો. અને ગાયનું મારણ કર્યું હતું. બનાવ અંગે અશોકભાઇએ સૂત્રાપાડાનાં ઇન્ચાર્જ ફોરેસ્ટર ઇકબાલભાઇ, એ. ડી. પરમાર અને વિરાભાઇને કરી હતી. આથી તેઓએ સ્થળ પર આવી પંચનામું કર્યું હતું. દીપડાએ જે ગાયનું મારણ કર્યું એ પ્રસૂતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
No comments:
Post a Comment