Thursday, November 17, 2011

વરસડાની સીમમાંથી કાળીયારનો મૃતદેહ મળ્યો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:06 AM [IST](17/11/2011)
અમરેલીના વરસડા ગામની સીમમાં એક કાળીયારનો મૃતદેહ મળી આવતા વન વિભાગે ઘટનાસ્થળે દોડી જઇ કાળીયારનો મૃતદેહ કબજે લીધો હતો અને તેનું પીએમ કરાવી મૃત્યુનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
મૃતદેહ સરકારી પડતર જમીનમાંથી મળી આવ્યો હતો. કાળીયારના શરીર પર બાહ્ય ઇજાના કોઇ નિશાન મળ્યા ન હતા. આમ છતાં તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તેનું પીએમ કરાયુ હતુ.

No comments: